સમસ્ત વણપરિયા પરીવાર

સમસ્ત વણપરિયા પરિવાર ઓનલાઈન ડિરેક્ટરી

સમસ્ત વણપરિયા પરિવાર માટે આ ઓનલાઈન ડિરેક્ટરી બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે પરિવારના દરેક સભ્યની માહિતી સરળતાથી ઓનલાઈન જોવા મળી શકે.
આ ડિરેક્ટરી દ્વારા સભ્યો એકબીજાના સંપર્કમાં રહી શકે અને મદદરૂપ થવાની વ્યવસ્થા સરળ બની રહે.
ઉદ્દેશ એ છે કે પરિવારના દરેક સભ્યને માહિતી સરળતાથી મળે અને પરિવારની એકતા અને સહયોગ વધુ મજબૂત બને.
જય કરેણીયાબાપા

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

 વક્તાશ્રી: પૂજ્ય આચાર્ય શ્રીરણછોડભાઈ (વાવ-થરાદ)

કથા પ્રારંભ: ૨૦-૦૩-૨૦૨૬

પૂર્ણાહુતિ: ૨૬-૦૩-૨૦૨૬

સમય

સવારે: ૮:૩૦ થી ૧૨:૦૦

સાંજે: ૩:૦૦ થી ૬:૦૦

સ્થળ: શ્રી કરેણીયાબાપની જગ્યા, માંગરોળ રોડ - કેશોદ